શ્રેણીઃ નવી પોસ્ટ

રક્તદાન કેમ્પ ૦૩-૧૦-૨૦૨૧

માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના ૭૧ માં જન્મદિવસ નિમિતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ભારતીય જનતા પાર્ટી – જામનગર મહાનગર દ્વારા મહા રક્તદાન કેમ્પ નું તા-૦૩-૧૦-૨૦૨૧ ના રોજ શહેર ભાજપ કાર્યાલય, તળાવ ની પાળ, જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં અન્ય આગેવાનો સાથે ઉપસ્થિતિ.

 


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ૮૧ મો મનકી બાત કાર્યક્રમ

જામનગર મહાનગર વોર્ડ નં – ૪ ખાતે તા- ૨૬-૦૯-૨૧ ના રોજ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ૮૧ મો મનકી બાત કાર્યક્રમ પાર્ટી ના અન્ય આગેવાનો સાથે નિહાળ્યો.